મંદિરોમાં જે રીતે ટૂંકા કે ખુલતા પહેરવેશની મનાઈ હોય છે , એ જ રીતે નવરાત્રી પણ માં નો ઉત્સવ છે તો એ ઉત્સવ ઉજવતા પ્રાઇવેટ પાર્ટી પ્લોટ વાળા જે આયોજન કરે છે ત્યાં પણ મનાઈ આવવી જોઈએ કે નહી ?? અભિપ્રાય આપજો આપણા ગુજરાતમા આપણા ગુજરાતી બહેનોએ ભક્તિ અને ઉત્સવની ગરીમા જાળવી રાખી છે.. એ સારી બાબત છે...!!