Video yükleniyor...
Video Yüklenemedi
છે કોઈ જવાબ ! #PahalgamTerroristAttack
17,152 görüntüleme • 1 yıl önce •via X (Twitter)
11 Yorum

પ્રજાએ #પત્રકારો નું સ્થાન લઈ લીધું છે.. સરકાર ને સવાલ કરવા....

ધન્ય છે આવી વીરાંગનાઓને કે જેમના પતિના મૃતદેહની સામે દેશની પરિસ્થિતિ શું છે અને સરકારની કેટલી નિષ્ફળતા છે તે મોઢે મોઢ કહી દીધું🙏

સિક્યોરિટી ફોર્સ ઘટાડી છે તો સુરક્ષા માટે પુરતી ફોર્સ નથી જ હોવાની ને...!!

આતંકી હુમલા સામેની લડતમાં @INCIndia સહીત દેશના તમામ રાજકીય પક્ષો સરકાર સાથે છે અને સરકારને હુમલા વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાં કહ્યુ પરંતુ @BJP4India છે કે જે આમાં પણ હીન્દુ-મુસલમાન કરીને નિમ્ન કક્ષાનુ રાજકરણ કરવાનું શરૂ કરી દીધુ. એમની પાસે શું જવાબ હોવાનો.#pahalgamattack

જે ટેક્સ ભરે તેને કોઈ સિક્યોરિટી નહિ અને ટેક્સ ના પૈસા ખાય એને ફુલ સેફ્ટી વાહ મારો દેશ વાહ... બેન ની વાત મા દમ સે વેદના સે દુઃખ છે... દુઃખ થાય યાર આ બધુ સાંભળી ને પણ સુ કરી શકીએ.... મહાદેવ સાચવજે બધાને

- All I Knew

પત્રકારો જ સાચી હકીકત બતાવી શકતા નથી. સામાન્ય જનતા ખુદ પોતે જ જવાબદાર બને છે. મીડિયા ની જરૂર જ નથી

હિન્દુ-મુસ્લિમ,હિન્દુ-મુસ્લિમ કરીને ખુદની ખુરશી બચાવવામાં વ્યસ્ત હે દેશ કા પ્રધાનમંત્રી ભારતની પ્રજાનો મોદી ને કોઈ લેવા દેવા નથી ગુજરાતમાં મોરબી બ્રિજ ઘટના રાજકોટ ગેમઝોન વગેરે ગુજરાતમાં કેટલાય લોકો મૃત્યુ પામ્યા એ કોણ હિન્દુ નહતા તો કોણ હતા ત્યારે કેમ કંપનીનો માલિક ને શું સજા મળી

બધો જનતા નો વાક છે...

એક દશક હિન્દુઓ ના બે ઠેકેદાર સતા માં છે તેઓ મોટા કાફલા સાથે ફરે છે અને ગરીબ હિન્દુ રડે છે. સરકાર પાસે છે કોઈ જવાબ ! ગૃહમંત્રાલય રાજનીતિ માં વ્યસ્ત છે.

છક્કા સરકાર
