Loading video...
Video Failed to Load
શું મહંત સ્વામીએ આવું કીધું હશે?
13,880 views • 1 year ago •via X (Twitter)
11 Comments

મહંત સ્વામીનો અર્થ એ થતો હશે કે મારા અંદર બિરાજમાન ભગવાનથી થાય છે. સનાતન સંસ્કૃતિ પ્રમાણે બધાની અંદર ભગવાન બિરાજે છે. પણ વાતનું વતેસર કરવાની બધાની આદત હોય છે. અને વધારે ચડિયાતું બતાવવા આમને આવું કીધું હશે.

- Come Around

મતલબ કે કાલે ઉઠીને કોઈ માણસ કોઈનું કતલ કરી નાંખે અને એમ કેય કે-મેં નથી કર્યુ આ તો મહંત સ્વામી એ કર્યુ છે.કેમ કે બ્રહ્માંડ તો મહંત સ્વામીથી ચાલે છે. તો કોર્ટ આનો ચુકાદો શું આપશે? હું જ્ઞાનવત્સલ સ્વામી ને બઉ માનતો હતો.કે ભાઈ બઉ જ્ઞાની માણસ છે.પણ હવે એવુ લાગે છેકે બધુ ફેકમ ફેક છે.🙄

આલ્બર્ટ આઈન્સ્ટાઈન પણ રીલેટિવિટી નું જ્ઞાન લેવા સ્વયં દંડવત કરી સ્વામી આગળ આજીજી કરી ત્યારે સ્વામી એ પ્રસન્ન મુદ્રા ધારણ કરી આશીર્વાદ આપ્યા અને એના પ્રતાપે આજે આખી સૃષ્ટિ ના ઉપગ્રહ વ્યવસ્થિત ચાલી રહ્યા છે. જુઠ્ઠું તદ્દન જુઠ્ઠું

સંચાલન અંદર થી થાય છે એનો મતલબ હૃદય માં બિરાજતા ભગવાન કરે છે એવો પણ થાય છે , પણ ઓર્ગેનાઈઝ્ડ બદનક્ષી નો ટ્રેન્ડ છે એટલે બધા બંધબેસતા મતલબ બેસાડે છે. બધા જીવમાં ભગવાન છે , પંચતત્વમાં ભગવાન છે , આવું સનાતન વિચારધારાનું સત્ય છે.

અંધભક્તિ, અતિશયોક્તિ, વાણીવિલાસ.

Adwaitvad ni vaat kare chhe bau na vicharsho 😛 shankaracharya na shishya

આને એમ હશે કે ચાપ્લુસી કરીશ તો કદાચ વધારે ખાવા મળશે બીજું કંઈ નઇ બાકી સનાતન ધર્મ ના એક પણ ભગવાન પોતાને મહાન નથી બતાવતા

હું તો સ્વામિનારાયણ સંપ્રદાય ને માનતો જ નથી

આ ભાઈ દુનિયાનો મોટો કાર્ટૂન અને પાખંડી છે.. એની ભાષા સાંભળી ચાર દિન ઊંઘ ના આવે.... શરમ જેવું કાંઈ છે જ નહી... હમાસ કરતા પણ આ જીવડાઓ ખતરનાક છે. પારકા રૂપિયે લીલા, રાજીપો કરે છે

હા વળી... જેમ બકરાવેલી ને ચોખાથેલી ને કીધું હશે એમના વાળા એ.. એમ 🤗🙈


